The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભાજપમાં સામેલ થયા સુરતના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા

  • કુંદનબેન કોઠીયાએ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમમાં ભાજપનો ખેસ ધારણ કર્યો.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 27 નેતા જીતીને કોર્પોરેટર બન્યા હતા. સુરતની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્લાન ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરવાનો હતો. આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. પરંતુ સુરતમાં જીતેલા એક બાદ એક કોર્પોરેટરો પાર્ટીમાંથી રાજીનામાં આવી રહ્યાં છે. આજે સુરત આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠીયા ભાજપમાં જોડાયા છે.

સુરત વોર્ડ નંબર-4ના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર કુંદનબેન કોઠીયાને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કુંદનબેને કહ્યું કે, હું ભાજપનો આભાર માનુ છું. ભાજપમાં જોડાયા બાદ હું એક નવી દિશામાં આગળ વધીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!