The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ન્યુઝ વિડીયો

00:01:29

આજે ભરૂચના ગોલ્ડનબ્રીજનો 143 માં વર્ષમાં પ્રવેશ

142 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ...
00:01:34

કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડીયાના પાણેથા નર્મદા કાંઠે સ્નાન કરવા કીડીયારૂ ઉભરાયું

ઝઘડીયા તાલુકાના પાણેથા નર્મદા કાંઠે અને વડોદરા જીલ્લાના દિવેર-મઢી કિનારે હજારો લોકો ઉમટી પડ્યાં શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના...
00:03:04

ભરૂચના પત્રકાર જગતના શિરમોર જગદીશ પરમારનો દેહ થયો પંચમહાભૂતમાં વિલિન

ભરૂચ શહેર અને જિલ્લાના પ્રખર વક્તા, શબ્દોના મહારથી, રાજનેતા, ચિત્રકાર અને પત્રકાર જગતના શિરમોર એવા ઉમદા વ્યક્તિત્વના ધણી જગદીશ પરમારનું દુઃખદ નિધન થયું છે. શાળા,...
00:06:54

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ

ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે.ત્યારે આ...
00:02:32

નનામા પત્ર અને BJP સાંસદના નિવેદન મુદ્દે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે જારી થયેલ નનામા લેટર બાદ સોમવારે તેઓએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે, નર્મદા જિલ્લાના તમામ પક્ષના નેતાઓ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!