ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલ મુખ્ય ઉત્તરાધીકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ...
કોરોના કાળના બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીકોએ પ્રથમ પંજાબ નેશનલ બેંકમાંથી રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા હોય, છેલ્લા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ...
ભરૂચ સિવિલ હોસ્પીટલના આઉટ સોર્સિંગ કર્મીઓને છૂટા કરી પરત ના લેવાતા કલેકટરાલય ખાતે ભીખ માંગી કરી ગાંધીગીરી
આજે બુધવારે સિવિલ સંકુલમાંથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર...
પીએમ મોદી વિકાસ યાત્રા પર ગુજરાત આવી પહોંચ્યાં હતા.અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા...