The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, 27 ગામને અપાયું એલર્ટ!

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે નર્મદા ડેમમાં પાણી પુષ્કળ આવક થઈ છે. ત્યારે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23...

ભરૂચમાં નર્મદા નદીએ તેની ભયજનક સપાટીને કરી પાર!

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયું છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો જળમગ્ન થઈ ગયા...

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી...

ભરૂચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માં નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા

મહાસુદ સાતમને તારીખ 4 થી ફેબ્રુઆરીએ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવ ની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભરૂચના...

ભરૂચમાં ગૌચરની જમીન બચાવવા AAP મેદાને

ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ સાથે મેદાને પડી છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!