ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.૨૧/૧૨/ર૦ર૧ તથા તા.૨૭/૧૨/૨૦૨૧ થી કોરોનાના સંકમણને રોકવા અધ્યતન સુચનાઓ આપવામાં આવેલ છે. ગૃહ વિભાગના તા.૭/૧/ર૦રર ના હુકમથી નોવેલ કોરોના વાયરસના સંકમણને અટકાવવા જરૂરી નિયંત્રણો મુકવા આવશ્યક પગલાંઓ લેવા જણાવવામાં આવતાં અને ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ હોય, આ વાયરસનો વધુ ફેલાવતો અટકાવવા મારે તકેદારીના પગલારૂપે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતા
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલ ભરૂચ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-ર૬(ર) મુજ્બ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ક્લમ-ર અન્વયે મને મળેલ સત્તાની રૂએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ ભરૂચ-અંકલેશ્વરના વિવિધ વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area તરીકે જાહેર કરાયા છે.
જેમાં
•ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં મંગલ દર્શન સોસાયટીના મકાન નં.૩૯નો વિસ્તાર,આર.કે. કાઉન્ટ્રીના w/1/1/22 થી w/1/1/24નો વિસ્તાર,રંગ ટાઉનશીપના મકાન નં. ૧૭૫થી ૧૮૦ સુધીનો વિસ્તાર
•ભોલાવના અવધુત-2માં મકાન નં. એ-૬૦ થી એ-૭૧ સુધીનો વિસ્તાર,સોમેશ્વર બંગ્લોઝમાં મકાન નં. બી-૪૫ થી મકાન નંબર. બી- ૫૩નો વિસ્તાર,પાવન પુરી સોસાયટીમાં મકાન નં એ-૫ થી એ-૧૪નો વિસ્તાર,આર.કે.હેબીટેટના બ્લોક બી ત્રીજા માળનો તમામ વિસ્તાર
•ભરૂચ શહેરના વોર્ડનં.૩માં બી-૧૨ ભારતી રો-હાઉસનો વિસ્તાર, ઘર નં. ૧૯ કલ્પતરૂ સોસાયટીનો વિસ્તાર
•ભરૂચના વોર્ડ નં. ૪માં ડી/૧/૮ ન્યાયાધીશ નિવાસ કલેકટર ઓફીસ સામેનો વિસ્તાર,ઘર નં. ૨૯૭૭ અયોધ્યા નગર સોસાયટીનો વિસ્તાર
•ભરૂચના વોર્ડ નં. ૫માં ૧૧ સત્યમ સોસાયટી, આંગન ફ્લેટ કસકનો વિસ્તાર, ઘર નં. એ-૮ પ્રીતમ-૨ સોસાયટીનો વિસ્તાર, ઘર નં. એ-૧૯ પુષ્પમ બંગ્લોઝનો વિસ્તાર,ઘર નં-૬ મહાદેવ નગર સોસાયટી,જેપી કોલેજ સામેનો વિસ્તાર,ઘર નં. ૩૮ વૈકુંઠ સોસાયટીનો વિસ્તાર
•ભરૂચના વોર્ડ નં. ૭માં ઘર નં. ૫૬૪ ધોળીકુઇનો વિસ્તાર
•અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં શાંતિવિલા રેસીડન્સી મકાન નં.૫ થી ૭, સીટી સેન્ટર, કેન્ડલ લકઝીરીયા રેસીડન્સી મકાન નં.બી-૪૦૧ થી બી-૪૦૪ , પ્લોટ નં.૮૪, જી.આઇ.ડી.સી.યુ.પી.એલ.કોલોની પાસે, રીધ્ધી રેસીડન્સી મકાન નં.૩૦૨ થી ૩૦૩, માતૃકૃપા બંગલોઝ, પ્લોટ નં.૩૦/૮/૩, સાંઇનાથ સોસાયટી, મકાન નં. એકસ-૫૮ થી એકસ -૬૦ સુધી.
•અંકલેશ્વર શહેરના ર્વોર્ડ નં. ૧ની ધનલક્ષ્મી સોસાયટી મકાન નં.સી-૫૭ થી સી-૬૨ સુધી.
•વોર્ડ નં.૨,ગજાનંદ સોસાયટી મકાન નં.૨૪ થી ૨૭
•વોર્ડ નં.૩ની આદર્શ સોસાયટી મકાન નં.૩૧ થી ૩૩ સુધી
•અંકલેશ્વરના કોસમડીની અંબેગ્રીન સોસાયટી, એ-૨૯ થી એ-૩૮, મુસા ઇબ્રાહીમ પટેલ થી જાવુદ્દીન ઇસ્માઇલ પટેલના ઘર સુધી
•અંકલેશ્વરના જીતાલીમાં ગાર્ડનસીટીના ડી/૩/૬૦ થી ડી/૩/૬૪ સુધી અને ડી/૩/૭૭ થી ડી/૩/૮૨ સુધીનો વિસ્તાર
•અંકલેશ્વરના ભડકોદ્રાના પટેલ પાર્કમાં મકાન. નં. એ-૧ થી એ-૧૦ સુધીના વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area તરીકે જાહેર કરાયા છે.