The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

કાલથી પાંચ દિવસ નર્મદા જિલ્લામાં રહેશે વાદળછાયુ વાતાવરણ!

ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૧ થી ૩૯.૦ °સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૩.૨ થી ૨૪.૭ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૯ થી ૪૫ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૫ કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.

ગરૂડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૨ થી ૩૮.૯ °સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૫ થી ૨૩.૮ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૮ થી ૪૦ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ શિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૦ થી ૩૮.૯ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૭ થી ૨૪.૦ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૮ થી ૪૩ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

નાદોદ તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૧ થી ૩૮.૯ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૯ થી ૨૪.૧ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૯ થી ૪૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૪ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

તિલકવાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૨ થી ૩૮.૯ સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૩ થી ૨૩.૬ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૮ થી ૪૦ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૯ થી ૧૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!