The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ એન.એ.બી દ્વારા ૧૫૦ અંધ લાભાર્થીને અનાજકીટ અને સેન્સર્સ સ્ટીકનું વિતરણ કરાયું

તા.૧૬ / ૦૩ / ૨૦૨૨ ને બુધવારના રોજ ડેકન કંપની ‘ અને ‘ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશન અમદાવાદ, વસ્ત્રાપુરના સહયોગથી તેમજ ” નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ, ભરૂચ જીલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ અને નર્મદા જીલ્લાના ૧૫૦ અંધ લાભાર્થીને અનાજકીટ અને સેન્સર્સ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે અંધજન મંડળ ભરૂચના પ્રમુખ ખુમાનસિહજી વાંસીયા સહિત એન.એ.બી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાના પ્રમુખના હસ્તે અનાજકીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેલ, ખાંડ, ઘઉં નો લોટ, ચોખા, ચણાની દાળ વગેરે જેવી જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!