The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડીયાપાડા :NSSના વિદ્યાર્થીઓ પાટવલીના પરિવારોને મદદ માટે ફંડ એકત્ર કર્યું

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે આગજની હોનારતમાં 18 પરિવારોના ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, તેમજ તમામ પરિવારો બે ઘર બન્યા હતા, તેના સમાચાર અનેક તાલુકાઓ તેમજ જિલ્લાઓમાં વાયુવેગે ફેલાતા ઘણી સંસ્થા તેમજ ટ્રસ્ટો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે.

ત્યારે દેડીયાપાડા સરકારી વિનયન કોલેજ નાં NSS અંતર્ગત કોલેજના  પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં NSS નાં કોર્ડીનેટર રમેશભાઈ વસાવા દ્વારા વાર્ષિક NSS શિબિરના અર્થે દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામના 18 પરિવારોના ઘર આકસ્મિક આગ લાગતા બળીને રાખ બની ગયા હતા, જેમને મદદરૂપ થવાને અર્થે NSS નાં સ્વયં સેવકો દ્વારા દેડીયાપાડા ના હાટ બજારમાં ફંડ એકત્રિત કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વિનયન કોલેજ ના 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સાથે અંગ્રેજીના પ્રધ્યાપક મહેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!