The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર: સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ઝડપાયો

અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતો સંતોષ વિનોદભાઈ શુક્લાએ એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ બનાવ અંગે શહેર પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગતરોજ દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ફરાર સંતોષ વિનોદભાઈ શુક્લાને અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આ આરોપી રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!