The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેવમોગરામાં મહાશિવરાત્રીના દિવસથી પ્રારંભાતા મેળાની પરવાંગી મુદ્દે ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • દેવમોગરા ખાતે ભરાતા મહા શિવરાત્રિના મેળાનું આદિવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે: ધારાસભ્ય મહેશ વસાવા

સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજ ની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર ખાતે દર વર્ષે મહા શિવરાત્રીના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી કરવામાં આવે છે, અને આ મેળાનું આદિવાસી સમાજ માં ખુબજ મહત્ત્વ છે.

આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજ પ્રમાણે નૈવેધ, હિજારી ચઢાવવી વગેરે પ્રથાથી આદિવાસી સમાજ પોતની રીત રીવાજ પ્રમાણે પોતાની વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ જાળવી રાખેલ છે. જેથી આ મેળાની પરમીશન આપવામાં આવે એવી દેડીયાપાડા નાં ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવાએ ભલામણ કરી છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!