The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized નેત્રંગના ઢેબાર ખાતે સત્યનારાયણની કથા તથા તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

નેત્રંગના ઢેબાર ખાતે સત્યનારાયણની કથા તથા તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

0
નેત્રંગના ઢેબાર ખાતે સત્યનારાયણની કથા તથા તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો

નેત્રંગ તાલુકાના ઢેબાર ખાતે આજ રોજ તા.૧૪ / ૧૧ / ૨૦૨૧ ને રવિવાર ના રોજ ૧૦૮ સમૂહ સત્યનારાયણની કથા તથા તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો.
૧૦૮ સમુહ સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું રસપાનઆચાર્યશ્રી દિનેશચંદ્ર વ્યાસ ( રાજપારડીવાળા) દ્વારા કરાવવામાં આવ્યું . જેમાં સવારે ૧૦:૦૦ કલાકે ૧૦૮ સમૂહ સત્યનારાયણની કથા ત્યાર પછી ગ્રહશાંતિ સાંજે ૦૫:૦૦ કલાકે યોજાય હતી . ત્યાર બાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાંજે ૦૭:૦૦ કલાકે ઢેબાર ગામમાં ફરી હતી. સાથે જ રાત્રે ૦૯ થી ૧૨ કલાકે તુલસી વિવાહ યોજાયો હતો . જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા.

•મિતેષ આહિર, ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!