The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: શહીદી વ્હોરનાર જનરલ બિપિન રાવત સહિત સેનાના જવાનોને અપાઇ શ્રદ્ધાંજલી

ભરૂચ: શહીદી વ્હોરનાર જનરલ બિપિન રાવત સહિત સેનાના જવાનોને અપાઇ શ્રદ્ધાંજલી

0

ભારત દેશ ના પ્રથમ CDS એવા આર્મી ના જનરલ બિપિન રાવત તેમના ધર્મ પત્ની અને ભારતીય સેના ના અન્ય ૧૨ જવાનો હેલિકોપ્ટર ની દુર્ધટનામાં શહીદ થયેલા તમામ વિરજવાનો ને સમગ્ર ભરૂચ જીલ્લા ના લોકો તરફ થી ભાવભિન્નિ શ્રદ્ધાંજલી પાઠવવાનો પ્રોગ્રામ ભરૂચ રેલ્વે-સ્ટેશન ખાતે રાખવામા આવ્યો હતો.

શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં અબ્દુલભાઇ કામઠી, રતિલાલ પરમાર , ઇમરાન બોક્સર , હર્સદ ભાઇ, હસન ભાઇ , અલ્તાફભાઇ મસાલાવાલા, મોહમ્મદ કામઠી , ઝૈનુલ કામઠી, અલ્તાફ ભાઇ , હુસૈન કાથી તથા મુલતાની સરફરાજ દ્વારા શહીદ થયેલા વિરજવાનો ને સાચા દિલ થી ભાવભિન્નિ શ્રદ્ધાંજલી આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!