The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: પ્રભાતફેરીના માધ્યમથી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો અપાયો સંદેશ

ભરૂચ: પ્રભાતફેરીના માધ્યમથી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો અપાયો સંદેશ

0
ભરૂચ:  પ્રભાતફેરીના માધ્યમથી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો અપાયો સંદેશ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને સિંચાઈ વિભાગ દ્વારા સ્વામિનારાયણ મંદિર – ઝાડેશ્વર ખાતે પ્રભાતફેરીના માધ્યમ થકી “નર્મદે સર્વદે” ના નારા સાથે નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ અપાયો હતો.

આ પ્રસંગે સિંચાઈ વિભાગના અધિકારીગણ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!