The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક ચરસ અને રૂપિયા ૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી નાઓએ પોતાની ટીમ કાર્યરત કરતા

મળેલ બાતમી આધારે ઝાડેશ્વર ચોકડી નજીક વોચમાં રહી બે ઇસમો ભાવેશ ઉર્ફે કાલુ રમેશભાઇ વસાવા, રહે.વડવાળુ ફળીયુ, ઝાડેશ્વર ગ્રામ પંચાયત પાસે, ઝાડેશ્વર, ભૌમિકભાઈ ઉર્ફે એલીયન પરેશભાઈ શાહ રહે-અમીન ડેલો, ઝાડેશ્વર ગ્રામ પંચાયત પાસે, ઝાડેશ્વરને ગેરકાયદેસર ચરસનો કુલ જથ્થો ૧ કિલો ૦૩૯ ગ્રામ_કિંમત રૂપિયા ૧,૫૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ફુલ મળી રૂ.૩,૧૭,૮૫૦/- મુદામાલ કબજે કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!