The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આમોદ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

આમોદ તાલુકાના હાલ 20 ગામ માં આ સેવા કાર્યરત છે. જેમાં આમોદ તાલુકામાં બે એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં એક દોરા લોકેશન અને સમની લોકેશન બેજ લોકેશન છે જેમાં દોરા MVD માં ચકલાદ ગામ ઉમેરવામાં આવ્યો છે અને સમની MVD માં સીમરથા ગામ ઉમેરવામાં આવે છે 18/04/2022 થી સીમરથા ગામના સાંકળી લીધું છે.

આ સેવા ના શરૂ થવાના આજ રોજ ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. રવી રીંકે અને કો ઓર્ડીનેટર યોગેશ દોશીના નિર્દેશન નીચે દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો. કશ્યપ અને ડ્રાઇવર કમ ડ્રેસર જગદીશ થકી સીમરથા ગામમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!