The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

  • ગુજરાત ડાયાલિસિસ m.n.d.p. ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું

જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કિડનીના દર્દીઓ માટે વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવશે  પ્રધાનમંત્રીએ નેશનલ ડેવલોપમેન્ટ અંતર્ગત અમદાવાદ i.k.d.c.r.હોસ્પિટલના સહયોગથી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

જંબુસર અને તાલુકામાં  કિડની ફેલ પેશન્ટ હોય અને જેમને નિયમિત રીતે ડાયાલિસિસની જરૂર હોય તેવા પેશન્ટને ડાયાલિસિસ કરવામાં આવશે. હાલ હોસ્પિટલ ખાતે ત્રણ પેશન્ટ  નીતિનભાઈ મોદી,વિજયભાઇ પરમાર,રિઝવાનભાઈ ડાયાલિસિસ કરાવ્યું હતું. જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે  જણાવ્યું હતું કે અમદાવાદ કિડનીની હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા ડાયાલિસિસ કરવામાં આવશે હવે અમદાવાદ કે વડોદરા કિડનીના દર્દીઓને જવું નહીં પડે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!