The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર : કાપોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં ફાયરીંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ખાતે ગત તા.૨૦/૨૧મીની રાતે યોજાયેલ લોક્ડાયરામાં રૂપિયાની છોળો વચ્ચે હવામાં ફાયરીંગ કરનાર કેસમાં રૂરલ પોલીસે બે આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અંક્લેશ્વર રૂરલ પોલીસે  તા.૨૦/૦૨/૨૦૨૨ ની રાત્રીના આશરે કલાક ૨૨/૩૦ થી તા.૨૧/૦૨/૨૦૨૨ કલાક ૦૧/૩૦ દરમ્યાન કાપોદ્રા ગામની સીમમાં રૂષીકુળ ગૌધામ ખાતે આ કામના આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાલીયાએ પોતાના કબ્જા ભોગવટાના રિવોલ્વરથી રૂષિકુળ ગૌધામ કાપોદ્રાના ખુલ્લા કમ્પાઉન્ડમાં લોકડાયરાના કાર્યક્રમ દરમ્યાન પોતાની તથા બીજાઓની જીંદગી અને શારીરીક સલામતી જોખમમાં મુકાઈ તે રીતે આરોપી દેવસીભાઈ ભીમાભાઈ સોલંકીનાઓ પાસેથી પરવાનાવાળી રિવોલ્વર લઇ હવામાં ફાયરીંગ કરી હથીયારનો દુર્પયોગ કરી ગુન્હો કરેલ જે ગુનામાં ફાયરીંગ કરનાર આરોપી તથા ગુનામાં વાપરેલ રિવોલ્વર આપનાર આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાળીયા રહે.મોમાઈકુપા ભોમેશ્વર પ્લોટ નં.૬ રેલ્વે ફાટકની સામે જામનગર રોડ,રાજકોટ, દેવસીભાઈ ભીમાભાઈ સોલંકી રહે. મુળ આજોઠા વાડી વિસ્તાર તા. વેરાવળ જી. ગીરસોમનાથ હાલ રહે. કાપોદ્રા રૂષિકુળ ગૌધામ ને.હા.નં. ૪૮ રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ કાપોદ્રા તા.અંકલેશ્વર જી. ભરૂચની અટકાયત કરી તેમની પાસેથી ૩૨ NP બોર રીવોલ્વર કિ.રૂ.૮૫,૦૦૦/- તથા ત્રણ ખાલી કારતુસ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!