The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા પાસે બે કાર વચ્ચે ટક્કર થી એક કાર રસ્તા વચ્ચે પલટી

અંકલેશ્વર ભરૂચ ને જોડાતા નેશનલ હાઇવે નંબર 48 મૂલંદ ટોલ પ્લાઝા પાસે માંડવા પાટિયા નજીક સ્વીફ્ટ અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને કાર વચ્ચે થયેલ ટક્કર માં કાર આખી ઊંધી વળી ગઈ હતી. કાર ચાલક ને ઇજા ઓ સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે હાઇવે પર વાહન વ્યવહાર ને આંશિક અસર થઇ હતી. અંકલેશ્વર પંથકમાં સતત્ત અકસ્માત ની ઘટના માં ઉત્તરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

છેલ્લા 3 દિવસમાં કાર પલ્ટી મારવાની ઘટના સામે આવી રહી છે. સદ્દનસીબે ત્રણે અકસ્માતમાં કાર ચાલક ને ઇજા પહોંચી હતી. જયારે કોઈ મોટી જાનહાની સર્જાઈ ના હતી. મુલદ નજીક સર્જાયેલા અકસ્માતમાં પણ કાર રસ્તા ની વચ્ચો વચ્ચ પલટી મારી હતી. જો અન્ય પાછળ આવતા ભારદારી વાહનો કાર સાથે ભટકાતે તો મોટી હોનારત સર્જાઈ હોત. ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!