The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડીયાપાડાના રાલદા ખાતે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરી માં વેઠ !

  • હલકી ગુણવત્તાનું મટરીયલ વાપરતા માલુમ પડતા જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું

દેડીયાપાડા નાં બેસણા ગ્રામ પંચાયત ના રાલદા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરી ચાલી રહી છે, જેમાં હલકી કક્ષાનું મટરીયલ વાપરતા હોવાનું માલુમ પડતાં તેમજ જે કામ થયું છે તે પણ હલકી કક્ષાનું કામ થયા હોવાનું માલુમ પડતા, અધિકારૂએ જાત નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.

જેમાં દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા, મનરેગાનાં જવાબદાર અધિકારી, માજી વન મંત્રી મોતીલાલ વસાવા, તથા ગ્રામજનોએ સ્થળ તપાસ કરી કામ બંદ કરાવીને કામ વ્યવસ્થિત કરવાના સૂચનો કર્યા હતા અને  અત્યારે કામ સારી ગુણવત્તામાં થાય અને એનો ઉપયોગ લોકોને થાય તેના માટે ખાસ ધ્યાન આપવાનું જણાવવામાં આવ્યું હતું.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!