The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized નેત્રંગ: બિરસા મુંડાની 146 જન્મજયંતી નિમિત્તે બિરસા મુંડા ચોક પર કરાયા ફૂલહાર

નેત્રંગ: બિરસા મુંડાની 146 જન્મજયંતી નિમિત્તે બિરસા મુંડા ચોક પર કરાયા ફૂલહાર

0
નેત્રંગ: બિરસા મુંડાની 146 જન્મજયંતી નિમિત્તે બિરસા મુંડા ચોક પર કરાયા ફૂલહાર

આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ 15 મી નવેમ્બરે ભારત સરકારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આદિવાસી જનનાયક ધરતી આબા બિરસા મુંડાની 146 જન્મજયંતી અને ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) સંગઠનનો 8 મો સ્થાપના દિવસની નિમિતે આજ રોજ નેત્રંગ ચાર રસ્તા પર આજે બીરશાં નાં સર્કલ પર ફૂલ હાર ચઢવવામાં આવ્યા હતા. જેમાં નેત્રંગ તાલુકા ના માજી પ્રમુખ મગન વસાવા તેમજ માજી સિંચાઇ સમિતિ ના ચેરમેન પરેશ વસાવા તેમજ વિજયભાઈ અને દિલીપભાઈ સહિત સામાજિક કાર્યકરો હજાર રહ્યા હતા.

•મિતેષ આહીર,ન્યુઝ્લાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!