The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: કોરોના સ્મશાન નજીક નદીમાંથી મળ્યો એક યુવકનો મૃતદેહ

ભરૂચ: કોરોના સ્મશાન નજીક નદીમાંથી મળ્યો એક યુવકનો મૃતદેહ

0
ભરૂચ: કોરોના સ્મશાન નજીક નદીમાંથી મળ્યો એક યુવકનો મૃતદેહ

ભરૂચ અંકલેશ્વર વચ્ચે ગોલ્ડનબ્રીજના દક્ષીણ છેડે આવેલા કોરોના સ્મશાન નજીક પાણીમાં તરતો એક એસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે.
ભરૂચ-અંકલેશ્વર કોરોના સ્મશાન નજીક નર્મદા નદીના પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઇ આવ્યાની જાણ સ્મશાન સંચાલક અને સામાજિક કાર્યકર એવા ધર્મેશ સોલંકીને કરાતા તેણે તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને વિકૃત હાલતમાં બહાર કાઢયો હતો અને આ ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આ મરનાર યુવાન કોણ છે? ક્યાંનો છે તેના વાલીવારસ કોણ છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!