તા.૧૧-૧૨-૨૦૨૧ નાં રોજ શ્રી જે.પી.કોલેજ ભરૂચ ના પ્રાંગણમાં CDS જનરલ બીપીન રાવત સાહેબ સહિત અન્ય ૧૪ સહીદો ની શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં કોલેજ ના આચાર્ય શ્રી ડો. એન.એમ.પટેલ કોલેજ ના અન્ય વિભાગ ને પ્રાધ્યાપકો N.S.S.અને N.C.Cયુનીટ ના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ કર્યક્રમમાં પુષ્પ અર્પિત કરી કેન્ડલ સળગાવી તથા ૨ મીનીટ નું મોન પાળીને શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here