The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી

0
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામ ની આદિવાસી દીકરી ઝળકી.

તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એમ.એસ.ડબલ્યું સેમ -4 ની પરીક્ષામાં નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મોટામંડાળા ગામની વસાવા અંજનાબેન સિયોનભાઈ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ નંબર પ્રાપ્ત કરી માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી મંડાળા ગામ તથા સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!