The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની વાર્ષિક બેઠક ગુજરાતમાં સંપન્ન

અમદાવાદ ખાતે યોજાયેલ વાર્ષિક બેઠકમાં કેન્દ્ર / રાજ્ય સરકારો અને કાશ્મીરથી મથુરા, આસામ અને મહિલા , હિન્દુ સુરક્ષાનો ઠરાવને બહાલી. ૨૬,૨૭ માર્ચ ૨૦૨૨ ના રોજ ગુજરાતના કર્ણાવતીમાં ડૉ પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપી, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય કિસાન, મજદૂર પરિષદ, હિન્દુ હેલ્પ લાઈન, ઈન્ડિયા હેલ્પ લાઈન સહિત ૧૫ થી વધારે સંગઠનોની વાર્ષિક અખિલ ભારતીય યોજાઇ હતી.

આ બેઠકમાં દેશભરમાંથી બધા સંગઠનોના ૧૨૦ થી વધારે અધિરી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં થયેલ ખુલ્લી ચર્ચામાં મથુરા મૂળ સંપૂર્ણ ભગવાન શ્રીકૃષ્ણ મંદિર નિર્માણ અભિયાન, કાશી મૂળ ભગવાન વિશ્વનાથ મંદિર નિર્માણ અભિયાન, ૨ થી વધારે બાળકો પર નિયંત્રણનો કાયદો બધા નાગરિકો પર લગાવી ભારત સરકાર દેશને કાશ્મીર બનવાથી બચાવે, કેન્દ્ર સરકાર સમાન નાગરિક સંહિતા બનાવે જેવા વિવિધ ઠરાવો મંજૂર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!