The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ખોખરાઉંમર ગામે આંગણવાડીમાં કુપોષિત બાળકોને સુપોષણ કિટનું કરાયું વિતરણ

ખોખરાઉંમર ગામે આંગણવાડીમાં કુપોષિત બાળકોને સુપોષણ કિટનું કરાયું વિતરણ

0
ખોખરાઉંમર ગામે આંગણવાડીમાં કુપોષિત બાળકોને સુપોષણ કિટનું કરાયું વિતરણ

બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં જન્મ દિવસ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો કાર્યક્રમ

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં જન્મ દિન નિમિત્તે ડેડીયાપાડાનાં ખોખરાઉંમર ગામે આંગણવાડી માં કુપોષિત બાળકોની મુલાકાત લઈ સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું,

જેમાં નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, ખોખરાઉમરનાં સરપંચ દિનેશભાઇ વસાવા, ડેડિયાપાડા તાલુકા કારોબારી સભ્ય શ્રીમતી દક્ષાબેન રોહિતભાઈ વસાવા, નિવાલ્દા તા.પંચાયત સભ્ય યતિનભાઈ નાયક, જીલ્લા એસ.સી.મોરચા મહામંત્રી જીવણભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!