કલેકટરાલય ખાતે ભરૂચના મૂલેર ગામની સીમમાં મત્સ્યપાલનના તળાવ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. મૂલેર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું...
આજરોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા કાર્યાલય, કસક ખાતે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તેમજ મહામંત્રી નીરલભાઈ પટેલના માર્ગ દર્શન હેઠળ પ્રદેશના મીડિયા ડિબેટના પ્રવકતા...