The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચના ભોલાવના પાર્થનગર ખાતે સી.સી.રોડનું કરાયું લોકાર્પણ

ભરૂચના ભોલાવ ખાતે ગ્રામપંચાયત હદ વિસ્તારના પાર્થ નગર ખાતે નિર્મિત સી.સી. રોડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થીતીમાં...

ભરૂચ: શેરપુરા થી ઉમરાજ સુધીના રોડનું રૂપિયા ૮૦ લાખના ખર્ચે કરાશે નવીનીકરણ, કરાયું ખાતમુહૂર્ત

ભરૂચ ભોલાવ જિલ્લાપંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજુરી મળતા નવા રોડ બાંધકામના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ ડામર...

ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

ભરૂચ જીલ્લામાં નાર્કોટિકસની બદી દૂર કરવા માટે નાર્કોટિકસના કેસો શોધી કાઢવા અંકલેશ્વર શહેર પોલીસ ટીમ ગડખોલ પાટીયા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી.દરમ્યાન એક...

વડોદરા:વિદ્યાનગરમાં બીબીએ તથા આઇટી મેનેજમેન્ટમાં અભ્યાસ કરતાં ભાઇ-બહેનનું ચરસ-ગાંજાનું રેકેટ ઝડપાયું

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં જુના પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટના પાર્કિંગમાં ચરસ-ગાંજાના દમ મારી રહેલા યુવક-યુવતી સહિત ચારની પોલીસે સોમવારે મધરાતે ધરપકડ...

લોભ લાલચ આપી કરવાયું છે આદિવાસીઓને ધર્મ પરિવર્તન : સાંસદ મનસુખ વસાવા

•ત્રણ-ચાર વર્ષ પહેલાંની વાત પરિવારોની MP એ પણ મુલાકાત લઈ ઘણા સમજાવવાના પ્રયત્ન કર્યા હોવાની નિખાલસ કબૂલાત ભારતીય જનતા પાર્ટી ભરૂચના વરિષ્ટ આદિવાસી સાંસદ મનસુખ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!