આદિવાસી જનનાયક બિરસામુંડા ૧૪૬ મી જન્મ જયંતી તથા BTTS ના સ્થાપના દિન નિમિત્તે ચંદેરિયા વાઇટ હાઉસ ખાતે છોટુવસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ક્રિકેટ, કબ્બડ્ડી તથા...
ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી...
સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત...
• 3 મકાનમાંથી રોકડા, દાગીના, સરસમાન સાથે મીની તિજોરી, મર્સીડીઝ બેન્ઝ તેમજ કવીડ કાર પણ ઘરમાંથી ચાવી લાવી ચોરી ગયા
અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક જ રાત્રીના...