The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

નેત્રંગ: છોટુ વસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વિવિધ રમતો ની વિજેતા ટીમો ને કરાયું ઈનામ વિતરણ

આદિવાસી જનનાયક બિરસામુંડા ૧૪૬ મી જન્મ જયંતી તથા BTTS ના સ્થાપના દિન નિમિત્તે ચંદેરિયા વાઇટ હાઉસ ખાતે છોટુવસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ક્રિકેટ, કબ્બડ્ડી તથા...

ભરૂચ: દેત્રાલમાં મંદિરના સ્થાને બંગલો બનાવાતા સરપંચ વિરૂધ અપાયું આવેદન

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી...

ભરૂચ: ગુરૂવારના રોજ યોજાશે કોવિડ-૧૯ રસીકરણનું મહાઝુંબેશ કાર્યક્રમ

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત...

નેત્રંગ: બિરસા મુંડાની 146 જન્મજયંતી નિમિત્તે બિરસા મુંડા ચોક પર કરાયા ફૂલહાર

આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ 15 મી નવેમ્બરે ભારત સરકારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આદિવાસી જનનાયક ધરતી આબા...

અંકલેશ્વરમાં એક જ રાતમાં તસ્કરોએ ઉજવી દેવદિવાળી 3 મકાનને બનાવ્યા નિશાન

• 3 મકાનમાંથી રોકડા, દાગીના, સરસમાન સાથે મીની તિજોરી, મર્સીડીઝ બેન્ઝ તેમજ કવીડ કાર પણ ઘરમાંથી ચાવી લાવી ચોરી ગયા અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક જ રાત્રીના...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!