The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

દેડીયાપાડા : રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાઇ ફરિયાદ

એમ.ડી.એમ.સંચાલકને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા...

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ નાં પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણીની પસંદગી

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણી ની પસંદગી કરવામાં આવી છે તેમજ ડેડીયાપાડા લેબર ઓફિસર તરીકે રાજેશભાઈ વસાવા ની...

સાંસદ મનસુખ વસાવાના વર્તનની વિરુદ્ધમાં મામલતદાર-મહેસુલી કર્મીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

ભરૂચ અને અંકલેશ્વર, વાલિયા ખાતે પણ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી મહેસુલી કર્મચારીઓનું શુક્રવારે માસ સી.એલ. પર ઉતરવાનું એલાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં...

દેડીયાપાડા : યાહમોગીના ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો દેવમોગરામાં ઉમટ્યા

મહાશિવરાત્રિના પાવન પર્વથી પ્રારંભાયેલા પરંપરાગત ભાતીગળ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી  ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના...

૬ વર્ષ સુધી કોઇપણ મંડળીમાં હોદ્દો લેવા ગેરલાયક કરવા મુદ્દે સંદિપ માંગરોલાને કારણદર્શક નોટીસ

વટારીયા સુગરના ડિરેક્ટર પદેથી દુર કરાયા બાદ તત્કાલિન ચેરમેન વિરૂધ્ધ આ બીજા પગલાથી સહકારી ક્ષેત્રે ચકચાર ભરૂચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ સુગરના  તત્કાલિન...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!