The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

મોટીભમરી ખાતે સિંચાઇની થતી કામગીરીની સમીક્ષા સાથે જાત નિરીક્ષણ કરતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તથા ખેડૂતોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે મુલાકાત કરી તથા સિંચાઈની થઇ રહેલ કામગીરી ની સમીક્ષા કરી હતી. જેમાં ભરૂચ લોકસભાના...

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

હું વર્ષોથી નર્મદા નદીમાં થતા ગેરકાયદે ખનનને રોકવા સંઘર્ષ કરી રહ્યો છું કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજના અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર...

જાણો સેવાનાં નામે લુંટાતા લોકોની જાગૃતિ માટે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ જનહિતમાં શું કહ્યું!

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા ના વિસ્તારમાં કેટલીક લેભાગુ કંપની કે ટ્રસ્ટ દ્વારા સહાયના નામે આદિવાસીઓને લૂટવાનું કામ જોર શોર થી ચાલી રહ્યું છે,...

દેડીયાપાડા : પત્રકાર સર્જન વસાવાને પ્રશંસા એવોર્ડ-2022 થી કરાયા સન્માનિત

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં સંસ્થાપક ડૉ. ટી. એમ. ઓનકાર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં લોકોની પડખે...

દેડીયાપાડા : પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય મહેશ વસાવા

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!