The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ચેનલ નર્મદા દ્વારા મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મીડિયામાં 20 ઓગસ્ટ,1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઔગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીનો ચેનલ નર્મદાના...

ભરૂચવાસીઓને આજથી બે ટાઈમ પાણી મળશે

ભરૂચ શહેરમાં આખરે જળસંકટ ટળ્યું છે. અંદાજિત ૧૬ દિવસ સુધી પાણીકાપનો સામનો કરનાર ભરૂચવાસીઓને આજથી પુરા દબાણ અને પૂરતા પુરવઠા સાથે પાણી આપવામાં આવશે....

ભરૂચના મકતમપુર પાટિયા પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર

ભરૂચના મકતમપુર ગામના પાટિયા પાસે ગાયત્રી ફ્લેટની સામે રોડ ટચ જગ્યાએ મૂળ બિહારના 55 વર્ષીય રામ ઈશ્વર શાહ માટલા તેમજ નર્સરીનો વ્યવસાય કરે છે....

અંકલેશ્વરના સંજાલી નજીક નહેરમાં ન્હાવા પડેલ ૨ યુવક ડૂબ્યા

અંકલેશ્વર તાલુકાના સંજાલી મહારાજાનગર ખાતે નહેરમાં ડૂબી જતા બેનાં  મોત નીપજ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ટીમે બંનેવની શોધ આરંભી...

ભરૂચના દયાદરા ગામે રેલવે ફાટકમાં કન્ટેનર ટ્રકને માલ ગાડીની અડફેટે ફંગોળાયું

ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસેથી ભરૂચ દહેજ નેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે. જેમાં રોજેરોજ નબીપુર, જંબુસર તરફથી સેંકડો નાના મોટા માલ વાહક વાહનો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!