The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચના ઝનોર માર્ગ પર થયેલ લૂંટ મામલે 6 લૂટારૂ ઝડપાયા

ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1...

અંકલેશ્વર GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપની પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદ

અંકલેશ્વરની GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી રૂપિયા 35.33 લાખ ખંખેરી લીધા હોવાની ફરિયાદ જનરલ મેનેજરે નોંધાવી...

અંક્લેશ્વરમાં બે સગી બહેનો રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી

અંકલેશ્વરમાં શ્રીધર સોસાયટી રહેતી બે બહેનો ગૂમ થયેલી બંનેવ બહેનોએ ગુરૂવારના રોજ વિરાટનગર પાછળ આવેલા રેલવે ટ્રેક પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી...

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આગ

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી...

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર બે બસોના અકસ્માતમાં મુસાફરોના જીવ તાળવે..!

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ ઉપર પુનઃ એક વખત બે એસટી બસને અકસ્માત નડ્યો છે. જેના નાના વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એસટી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!