The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આગ

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી...

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર બે બસોના અકસ્માતમાં મુસાફરોના જીવ તાળવે..!

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ ઉપર પુનઃ એક વખત બે એસટી બસને અકસ્માત નડ્યો છે. જેના નાના વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એસટી...

ઝાડેશ્વર ખાતે જે. બી. મોદી વિધાલયમાં વિશ્વ યોગ દિવસ ૨૦૨૩ ઉજવાયો

જે. બી. મોદી વિધાલય, ઝાડેશ્વરમાં તા. ૨૧-૬-૨૦૨૩ ના રોજ "વિશ્વ યોગ દિવસ" ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ પ્રાચીન ભારતની વિશ્વને મળેલી અમૂલ્ય...

ભરૂચમાં સંસ્કારી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના સંસ્કારો ફોટાના માધ્યમથી વાયરલ..!

સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ સામે આવી રહ્યા છે અને તેમાંય હની ટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સંસ્કારી પાર્ટીના મહિલા અધ્યક્ષના જ...

પાનોલીની શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતરથી અફરાતફરી સર્જાઇ હતી. ગેસ ગળતરના કારણે સંજાલી ગામના રહીશોને ગેસની અસર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!