ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીએ ૮૪ વર્ષની જૈફ વયે દેહ ત્યાગ કરી સામાધી લેતાં...
ગત તારીખ ર૬.૦૬.ર૩ ના બપોરે ચાર કલાકે વીઆઇપી ગેસ્ટ હાઉસ ગાંધીનગર ટીપીએસ માં પડતર પ્રશ્ને મુદ્દે જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે મીટીંગ યોજાઇ હતી. જેમાં મેનેજમેન્ટ...
અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યે શારીરિક અડપલાં કર્યા હોવાની...