The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

નેત્રંગ તાલુકામાં સાંસદના હસ્તે ૬.૬૪ કરોડના વિવિધ રસ્તાઓના રિકાર્પેટિંગનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો વિશે માર્ગદર્શન આપ્યું નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ બિસ્માર બની જતા રિકાર્પેટિંગ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાના...

કામદારો અને શ્રમિકોના હિત અને ન્યાય મુદ્દે પ્રદેશ અગ્રણી અશોક પંજાબીએ ભરૂચની લીધી મુલાકાત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ 14 ફેબ્રુઆરીએ આપશે આવેદન ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબીએ મુલાકત લઈ ભરૂચ જિલ્લાની જી.આઇ.ડી.સી.માં કામકરતા...

જંબુસર ધારાસભ્ય દ્વારા મહાપુરાના ધરાશયી થયેલ ચેકડેમનું કરાયું સ્થળ નિરીક્ષણ

જંબુસર તાલુકાના મગણાદ મહાપુરા અને આમોદ તાલુકાના માનસંગ પુરા ગામોની વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી ઉપર  વર્ષો પહેલા બનાવેલ ચેકડેમ ધરાશયી થયેલ છે  લીફ્ટ...

ભરૂચ : 1962ના પ્રયત્નો થકી વાછરડાનો બચ્યો જીવ

સરકાર દ્વારા મુખ્યમંત્રી યોજના અંતર્ગત શરૂ કરાયું છે ફરતું દવાખાનું જેમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે.જેમાં નજીકના...

સાંપ્રત પ્રવાહમાં જંબુસર પંથકમાંથી અદ્રશ્ય થયેલું ગામડાના ઘરેણું સમાન બળદગાડું

જંબુસર તાલુકાની કૃષિક્ષેત્રમાં દીર્ધકાલીન સમયથી હળ અને બળદો થી ખેતી થતી હતી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ પરિવર્તનની અસર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!