મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અનેક રોગોનો ભોગ બને...
ભરૂચ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ કોકીલાબેન તડવી દ્વારા બળાત્કારીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે તે સહિતના મુદ્દાઓ સાથે ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...