ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે.
ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે.ત્યારે આ...
નમામી દેવી નર્મદે ભારત દેશમાં નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવી હોવાથી દેશ-વિદેશીના ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે મધ્ય પ્રદેશમાં રહેતા અને...
એક માર્ગ પરથી બીજા માર્ગ અને હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંદકીનો ખડકલો કરતી પાલિકાની કામગીરી સામે ઉઠતાં સવાલો
ભરૂચના હાર્દસમા વિસ્તારની 40 વર્ષ જૂની વરસાદી પાણી...
ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલાં નુકસાનીના વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂતો દ્વારા અપાયેલ આ આવેદનમાં...
ગત રોજ પણ પીરામણ પાસેથી પસાર થતી આમલખાડીમાં ગુલાબી કલરના પ્રદુષિત અને દુર્ગંધવાળા વેહતા પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો...