The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

દિવાળી પર વેચાયા 9000 ગધેડા, ઔરંગઝેબે પણ અહીંથી જ ખરીદ્યા હતા ખચ્ચર

આપણે બધાએ નાનપણથી ઘણા મેળા જોયા હશે અને તેના વિશે સાંભળ્યું, જોયું અને મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય ગધેડાનો મેળો જોયો છે...

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર શેરડી ભરેલી ટ્રોલી પાછળ બાઈકની ટક્કરમાં બે યુવાનના મોત

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો...

નાગરિકોની સુવિધા માટે ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ સહિતના સ્ટાફે ફરજ પર જ મનાવી દિવાળી

Covid-19ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ,નર્સીંગ સ્ટાફ તેમજ હાઉસકીપીંગ કર્મીઓ દ્વારા...

ભરૂચ: નવા વર્ષના પ્રારંભે જ મકતમપુર હરનાથ પાગલ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું

ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે...

ભરૂચ:BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!