The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ભાગલપુર બિહારના મોહિદ્પુરના રહેવાસી...

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાની નિમણુંક

કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી,જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા...

ઝઘડીયા: રાયસીંગપુરા ગામ નજીક ટ્રક એંગલ તોડી પડી નાળામાં!

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક એક ટ્રક નાળામાં પડતા રુ.દસ લાખ જેટલુ નુકશાન થયુ હતું. ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે રહેતો આકાશભાઇ અજીતભાઇ પાટણવાડીયા...

જંબુસર: નિશાચરો બન્યા બેફામ,ઓમકાર નગરમાં ૪ લાખ ઉપરાંતની ચોરી કરી થયા ફરાર

જંબુસર નગરના ઓમકારનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ૪,૧૨,૮૦૦/-ની મત્તાની ચોરી કરીકોઇ ચોર ઈસમો નાસી છુટ્યા જે અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો. જંબુસર...

મુંબઈ: દિવાળીના દીવાઓથી કાંદિવલીમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 2ના મોત

મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હંસા હેરિટેજ નામની 15 માળની ઈમારતના 14મા માળે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!