The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં નાઈટ્રેકસ કંપનીમાં થયો બ્લાસ્ટ, ૫ કામદારો ઘાયલ

ભરૂચ જીલ્લાની ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ નાઇટ્રેકસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.જેમાં કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક પ્રેસર...

સુરત: ચોકબજાર વિસ્તારમાંથી 17 વર્ષિય કિશોરીનું અપહરણ કરી પ્રેમીએ કર્યો બળાત્કાર

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાંથી 17 વર્ષિય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરીને ભાવનગર-અમરેલી લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજારનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે....

અંકલેશ્વર: વાસુદેવ કેમિકલ્સ કંપનીના સ્ટોર રૂમમાં એક કામદારે કરી ફાંસો ખાઈ આત્મહત્યા

અંકલેશ્વરની વાસુદેવ કેમિકલ્સ કંપની સ્ટોર રૂમમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના બનવા પામી છે. જેમાં મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ...

ભરૂચ: કસક વિસ્તારના અપ્સરા એપાર્ટમેન્ટ માંથી બોગસ ડોક્ટર ઝડપાયો

•"મીરા આયુવેદીક ઓષદ કેંદ્ર" ના નામથી બોગસ દવાખાનું ચલાવતા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા નાઓએ હાલમાં ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા...

ધર્માંતરણ કેસના ૪ આરોપીઓના બીજી વખતના રિમાન્ડ કોર્ટે કર્યા નામંજૂર

આમોદ તાલુકાના નાનકડા ગામ કાંકરિયામાં ચર્ચિત ધર્માંતરણ કેસમાં આરોપીઓના વધુ 8 દિવસના રિમાન્ડ આમોદ કોર્ટે નામંજૂર કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બહુચર્ચિત બનેલ ધર્મ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!