The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભારત રત્ન લતા મંગેશકરનું ૯૨ વર્ષે નિધન

લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ...

અંકલેશ્વર: સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ, લાખોના દરવાજા બળીને ખાખ

10 થી 12 જેટલા ગોડાઉન બળીને થયા ખાખ શાંતિનગર-2 સ્થિત લાકડા માર્કેટમાં લાગી ભીષણ આગ સ્થાનિક રહીશો અને પાંચ ઉપરાંત ફાયર ફાયટરોએ બચાવ...

ભરૂચ : ધારાસભ્યની રિટર્ન ગિફ્ટના પગલે ૫ વર્ષીય મૂકબધિર સાક્ષી ફરી બોલી સાંભળી શકશે

ધારાસભ્યે પોતાના જન્મદિવસે સાક્ષી અને તેના પરિવારને રિટર્નગીફ્ટના સ્વરૂપે બર્થડે ગિફ્ટમાં આપેલા ‘કોકલિયર ઈમ્પ્લાન્ટ’ મશીનથી ફરીથી બોલી અને સાંભળી શકશે ભરૂચના ધારાસભ્ય અને દંડક...

ભરૂચનો આજે 8002 મો જન્મદિવસ

૮ હજાર વર્ષ જુનું ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચનો ભવ્ય ઇતિહાસ લક્ષ્મીજીના શ્રીનગર, ભૃગુઋષિના ભૃગુકચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા વસંતપંચમીએ ભૃગુઋષિ એ...

દેડીયાપાડા : એ.એન.બારોટ વિદ્યાલય ખાતે કલા મહોત્સવ યોજાયો

ગુજરાત રાજ્ય યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર અને નર્મદા જિલ્લા યુવક પ્રવૃત્તિ રમત-ગમત અધિકારીની કચેરી નર્મદા અને એ.એન બારોટ વિધાયલ ડેડીયાપાડા ના ઉપક્રમે  આઝાદીકા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!