The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

00:01:02

ભરૂચ : ઓમકારનાથ કલાભવનની છતનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ

સ્વ. લતાજીને શ્રદ્ધાંજલી કાર્યક્ર પૂર્વે છત થઈ ધરાશાયી સદ્નસીબે કોઇ જાનહાની ન થતાં હાશકારો ભરૂચ શક્તિનાથ સ્થીત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના પ્રવેશદ્વારની ડાબી તરફ...

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં સિંચાઈથી સર્વાંગી વિકાસનો ઉઠાવ્યો મુદ્દો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત અને દેશમાં આદિવાસીના વિકાસ માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી સહિતને લેખિત રજુઆત કરી ચેકડેમ અને તળાવોથી હાલ આદિવાસીઓ...

સુરત: પુણાગામ વિસ્તારમાં માત્ર 3 મિનિટમાં લૂંટ કરનાર 5 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

સુરતના પુણાગામ વિસ્તારમાં મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ...

ગુજરાતમાં 4.51 લાખ સિનીયર સિટીઝનોએ હજુ નથી લીધી વેક્સીન !

8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો...

જંબુસર સરકારી દવાખાને વિનામૂલ્યે RTPCR ટેસ્ટ નો કરાયો પ્રારંભ

કોરોના મહામારી ધ્યાને લઈ સરકાર દ્વારા ઠેર ઠેર આર ટી પી સી આર અને રેપીડ ટેસ્ટ મફત સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યાં છે. જે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!