The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચના દશાનગામના ગુમ ૨૧ વર્ષીય યુવાનનો ડીકમ્પોઝ મૃતદેહ મળ્યો

ભરૂચ તાલુકાના દશાન ગામમાંથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો આજે દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને એક સ્યુસાઈડ...
00:02:19

જૂની પેન્શન યોજના શરૂ કરવા ભરૂચ અને વાગરાના ધારાસભ્યને પાઠવાયું આવેદન

ગુજરાત રાજ્ય કર્મચારીઓના બનેલા " ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ” અને “ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ " તરફથી ગુજરાત રાજ્યમાંનવી પેન્શન યોજના...

ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જ્યંતિ નિમિતે શ્રવણ વિદ્યાધામમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડ અપાયા

આજરોજ લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામમાં ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિતે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ થી નવાજવામાં...

અંકલેશ્વરના અંદાડામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતુ હોવાની વિગતો અંકલેશ્વરના પ્રાંત અધિકારીને થતા તેઓએ પુરવઠા વિભાગની ટીમ સાથે રેડ કરી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!