ભરૂચના ભોલાવ ખાતે આવેલી નારાયણકુંજ વિહાર સોસાયટીમાં રહેતો હેમેન્દ્રસિંહ દિલિપસિંહ ખેર સવારના સમયે તુલસીધામ ચાર રસ્તા પાસે તેની શિફ્ટની ગાડી આવી રહી હોઇ રસ્તો...
નેત્રંગના વાંદરવેલી ગામે શનિવારે સવારે રાહદારી લોકો ઉપર અચાનક કપિરાજે હૂમલો કર્યો હતો. હુમલો કરતા ઘાયલ લોકોને સારવાર અર્થે નેત્રંગ બાદ રાજપીપળા ખસેડવામા આવ્યાં...
ભરૂચ નેશનલ હાઇવે પર માચ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારી યુવાનનું મોત નીપજ્યું હતું. સંખેડાના પરવેટા ગામે રહેતાં રતનસિંહ ચંદ્રસિંહ રાજપુતના ભરૂચ...