The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને બી.ટી.પીનું ગઠબંધન એ પુષ્પા રાજ છે..! ઝૂકેગા નહીં.:ગોપાલ ઈટાલીયા

ગુજરાત સ્થાપના દિન ૧ મેં ના રોજ કેજરીવાલે ગુજરાત સરકારને અનેક પડકાર ફેંકયા. ભરૂચ જીલ્લાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ...

દેડીયાપાડા:આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા બેઠક યોજાઇ

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા નાં તમામ હોદેદારો ની બેઠક યોજાઇ હતી. જેમાં અવાર નવાર આ વિસ્તારમાં માનવ...

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.પ, ૬, ૭ મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે ૧૪ મી સેન્ટ્રલ...

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારો ની બેઠક યોજાઇ

ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની બેઠક દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વંદના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!