The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

વડીયા ગામે રેશનકાર્ડ સહીતમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ કરવા માટેની ગતીવીધીનો વિરોધ

વડિયા ગામના સ્થાનિક લોકોનાં ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓના પ્રાધા જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ...

દેડીયાપાડા ખાતે કલરવ – ૨૦૨૨નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા ખાતે કલરવ-૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં...
00:04:43

તિલકવાડાની મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે બન્યા મજબૂર !

તિલકવાડા ઓળબિયા ગામ ‌પંચાયત ના ચંદપુરા ગામે ‌આઝાદી નાં ૭૦ વર્ષ પછી પણ પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનો મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી...

દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

દેડીયાપાડા તાલુકાના પાટવલી,દેવમોગરા,નાની બેડવાણ, ગારદા બાદ ફરી કોકમ ગામે ધરોમાં આગ લાગવાની ધટના સામે આવી છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ હતી....

આશ્રમના સંતોની માંગ:ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ કાર્યભાર સંભાળે

ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલ મુખ્ય ઉત્તરાધીકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!