The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

બે સગીર બાળાઓને ભગાડી જનાર કિશોર તથા અપહૃત સગીર બાળાઓને શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ

અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાં રહેતી બે સગીર બાળાઓને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા અપહીત...

ઝઘડિયાના રાજપારડીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને પ્રારંભ

બિરસામુંડા જન્મ જયંતિ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને એક ભવ્ય કાર્યક્રમ નગરની ડી.પી.શાહ શાળાના પટાંગણમાં યોજાયો...

ટંકારીયા ગામે ૨૦૦ કીલોગ્રામ ગૌ વંશ માંસ સાથે 3 ઝડપાયા

પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારીયા ગામે બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા નો એક બંધ બંગલાની પાછળનાં...

જન નાયક બિરસા મુંડાની 148મી જન્મજયંતિની કરાઇ ઠેરઠેર ઉજવણી

જન નાયક ભગવાન બિરસામુંડાની 148 મી જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લાકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન નેત્રંગમાં કરાયું હતું. આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક...

જાણો કેમ ઉજવાય છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા દિવસે ભાઈદૂજનો તહેવાર

ભાઈ દૂજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ તહેવાર કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.હિંદુ કેલેન્ડરમાં, દિવાળી અને ગોવર્ધન પૂજા પછી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!