The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

શુકલતીર્થના ઐતિહાસિક ભાથીગળ મેળાનો થયો પ્રારંભ

પાવનસલિલા મા નર્મદાના તટે આવેલાં શુકલતીર્થ ગામમાં કારતકી પૂર્ણિમાના મેળાનો ગુરૂવારે કારતકી અગિયારસના દિનથી પ્રારંભ થયો હતો. મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ શુકલેશ્વર મહાદેવની આરાધના...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીના રીએક્ટરમાં બ્લાસ્ટથી 1નું મોત,3ને ગેસની અસર

દહેજ 2 માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે. જ્યારે...

ભરૂચના ઝાડેશ્વરના વૃધ્ધાને ખાટલા સાથે બાંધી લૂંટ ચલાવનાર બે ઝડપાયા

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45 હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર બંને...

મને માફ કરજો…પત્ની-સાસુ-સસરાને સજા આપજો કહી પતિએ આંઠમા માળેથી માર્યો મોતનો ભુસકો

પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચના 53 વર્ષીય પતિએ વિડીયો બનાવી 8 માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ...

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃધ્ધાને બંધક બનાવી લૂંટ

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલી રહેતી વૃધ્ધાને માર મારી બંધક બનાવી બે લૂંટારુઓએ રોકડા અને સોનાના ઘરેણાં મળી બે લાખની લૂંટ ચલાવી ફરાર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!