ડો.પ્રવીણભાઈ તોગડિયા દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી
ડો. પ્રવિણ તોગડિયાએ ભરૂચ ખાતે તેઓએ કાશ્મીર ફાઇલ્સ પિક્ચર...
ચારેવના ૭ દિવસના રિમાન્ડ, ભરૂચનો મૌલવી હજી પોલીસ પકડથી દૂર
આમોદ તાલુકાના પુરસા ગામે રહેતાં એક શખ્સનું ગેરકાયદે રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ...
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ધૂળેટીના દિવસે ધૂળેટીની ઉજવણી બાદ નર્મદામાં નહાવાગયેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના દૂબી જવાથી મોતની ધટના બનતા...
જંબુસરના પિશાચેશ્વર મહાદેવ ની પાછળ આવેલ લીમડાવાળા દાદા મંદિરના આઠમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક રંગેચંગે ઉજવણી કરવામાં આવી મંદિરના પાટોત્સવ પ્રસંગે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો...