The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ખાતે શ્રાવણી શનિવારે હજારો શ્રધ્ધાળુ ઉમટયા

દર્શન માત્રથી મનુષ્યના અભિમાનને ચકનાચુર કરતા ગુમાનદેવ ઝઘડીયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવદાદાનું મંદિર અતિપ્રચલિત છે.અહીં બિરાજમાન ગુમાનદેવદાદા હાજરાહજૂર હોવાની લોકોમાં આસ્થા છે.તે પોતાના દરેક...
00:02:37

ભરૂચ નર્મદામૈયા બ્રિજ ઉપરથી યુવતીએ લગાવી છલાંગ, કરાઇ રેશ્ક્યુ

એક તરફ નર્મદા ભયજન સપાટીને આંબી ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે.ત્યારે બીજી તરફ સહન શક્તિના અભાવે એક યુવતીએ આજે બપોરે ૪.૩૦ની આસપાસ કોઇ...

અંકલેશ્વરમાં બે વિસ્તારમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી કરી લાખોની ચોરી

અંકલેશ્વરમાં બે અલગ વિસ્તારમાં તસ્કરોએ ૨ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંન્ને ચોરીના ગુનાઓ નોંધી ડોગ...

ભરૂચ ના 33 જેટલા ગામોમાં એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત જમીનના વળતર મામલે વિરોધ

ભરૂચ જિલ્લાના ખેડુતો એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના બદલામાં યોગ્ય વળતરની માગણી કરી રહયાં છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડુતોને જમીનના ઉંચા દામ...
00:02:43

ભરૂચમાં નર્મદાનાં નીર માં ઘટાડો થઈ 27.94 ફૂટે, ફૂરજામાં ૧નું મોત

ભરૂચમાં નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના પગલે આજે ગુરૂવારે ગોલ્ડનબ્રિજે મહત્તમ સપાટી સવારે 6 કલાકે 27.94 ફૂટ સુધી સ્પર્શી હતી. પૂરના પગલે ભરૂચ શહેરના કાંઠા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!